જામનગર જિલ્લા કાલાવડ તાલુકાનાં શ્રી આણંદપર કુમાર શાળાના શિક્ષિકા બગથરિયા નિતલબેનને પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડ એનાયત.

 જામનગર જિલ્લા કાલાવડ તાલુકાનાં શ્રી આણંદપર કુમાર શાળાના શિક્ષિકા બગથરિયા નિતલબેનને પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડ એનાયત.


 " શ્રી આણંદપર કુમાર શાળામાં ધોરણ 6 થી 8 માં સામાજિક વિજ્ઞાન શિક્ષક તરીકે કાર્યરત બગથરિયા નિતલબેનની પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી થયેલ હોય આજ રોજ કાલાવડ તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ ઉજવણીમાં બગથરિયા નિતલબેનનું સન્માન થયેલ હોય શાળાના આચાર્ય શ્રી આડતિયા અનસુયાબેન તેમજ સૌ શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યાં.

શ્રી આણંદપર કુમાર શાળા "પ્રતિભાશાળી શિક્ષક સન્માન " શ્રી આણંદપર કુમાર શાળા માં ધોરણ 6 થી 8 માં સામાજિક વિજ્ઞાન શિક્ષક...

Posted by Anandpar Kumarshala on Wednesday, August 14, 2024

Comments

Popular posts from this blog

જોડિયા તાલુકામાં કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાઇ

જામનગર મહાનગરપાલિકાની યુદ્ધના ધોરણે કામગીરી...

જિલ્લામાં છેલ્લા ૫ાંચ દિવસમાં પડેલ સખત વરસાદથી ઉદભવેલ વિકટ પરિસ્થિતિમાં સરકારી વિભાગો, સ્વૈચ્છિક સંસ્થાઓ, સૈન્ય વગેરે દવારા હાથ ધરાયેલ બચાવકાર્ય, રાહત સામગ્રી વિતરણ કાર્ય તથા લોકો દવારા તંત્રને આપવામાં આવેલ સહયોગ અન્વયે માનનીય જામનગર કલેકટરશ્રીએ આભાર કર્યો