જામનગર મહાનગરપાલિકાની યુદ્ધના ધોરણે કામગીરી...
જામનગર મહાનગરપાલિકાની યુદ્ધના ધોરણે કામગીરી...
➡શહેરી વિસ્તારમાંથી 290થી વધુ નાગરિકોનું રેસ્ક્યુ તથા 1550 નાગરિકોને સુરક્ષિત આશ્રયસ્થાનોમાં સ્થળાંતરિત કરાયા...
➡ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં 1.40 લાખ જેટલા ફૂડ પેકેટનું વિતરણ...
➡નીચાણવાળા વિસ્તારોમાં કાદવકીચડ દૂર કરવા સહિતની સઘન સફાઈ કામગીરી પ્રગતિ પર...
જામનગર મહાનગરપાલિકાની યુદ્ધના ધોરણે કામગીરી... ➡શહેરી વિસ્તારમાંથી 290થી વધુ નાગરિકોનું રેસ્ક્યુ તથા 1550 નાગરિકોને...
Posted by Gujarat Information on Friday, August 30, 2024
Comments
Post a Comment