જામનગર મહાનગરપાલિકાની યુદ્ધના ધોરણે કામગીરી...

 જામનગર મહાનગરપાલિકાની યુદ્ધના ધોરણે કામગીરી... 

➡શહેરી વિસ્તારમાંથી 290થી વધુ નાગરિકોનું રેસ્ક્યુ તથા 1550 નાગરિકોને સુરક્ષિત આશ્રયસ્થાનોમાં સ્થળાંતરિત કરાયા...   

➡ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં 1.40 લાખ જેટલા ફૂડ પેકેટનું વિતરણ... 

➡નીચાણવાળા વિસ્તારોમાં કાદવકીચડ દૂર કરવા સહિતની સઘન સફાઈ કામગીરી પ્રગતિ પર...

Comments

Popular posts from this blog

Jamangar: કલેકટરશ્રી બી. કે. પંડયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં સાંસ્કૃતિક કૃતિઓ થકી વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું

કેન્દ્રીય ગૃહ મંત્રી,અમિત શાહજીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.