Posts

જિલ્લામાં છેલ્લા ૫ાંચ દિવસમાં પડેલ સખત વરસાદથી ઉદભવેલ વિકટ પરિસ્થિતિમાં સરકારી વિભાગો, સ્વૈચ્છિક સંસ્થાઓ, સૈન્ય વગેરે દવારા હાથ ધરાયેલ બચાવકાર્ય, રાહત સામગ્રી વિતરણ કાર્ય તથા લોકો દવારા તંત્રને આપવામાં આવેલ સહયોગ અન્વયે માનનીય જામનગર કલેકટરશ્રીએ આભાર કર્યો

 જિલ્લામાં છેલ્લા ૫ાંચ દિવસમાં પડેલ સખત વરસાદથી ઉદભવેલ વિકટ પરિસ્થિતિમાં સરકારી વિભાગો, સ્વૈચ્છિક સંસ્થાઓ, સૈન્ય વગેરે દવારા હાથ ધરાયેલ બચાવકાર્ય, રાહત સામગ્રી વિતરણ કાર્ય તથા લોકો દવારા તંત્રને આપવામાં આવેલ સહયોગ અન્વયે માનનીય જામનગર કલેકટરશ્રીએ આભાર કર્યો..  જિલ્લામાં છેલ્લા ૫ાંચ દિવસમાં પડેલ સખત વરસાદથી ઉદભવેલ વિકટ પરિસ્થિતિમાં સરકારી વિભાગો, સ્વૈચ્છિક સંસ્થાઓ, સૈન્ય વગેરે દવારા હાથ ધરાયેલ બચાવકાર્ય, રાહત સામગ્રી વિતરણ કાર્ય તથા લોકો દવારા તંત્રને આપવામાં આવેલ સહયોગ અન્વયે તમામનો ખુબ ખુબ આભાર. @CMOGuj @mahitijamnagar #LetsCare pic.twitter.com/cjZgaOzr1m — Collector Jamnagar (@CollectorJamngr) August 30, 2024

સરાહનીય કામગીરી... જામનગર જિલ્લામાં ભારે વરસાદના પગલે વિવિધ વિસ્તારોમાં ફસાયેલા નાગરિકોને પોલીસ, ફાયરબ્રિગેડ અને NDRF..

સરાહનીય કામગીરી... જામનગર જિલ્લામાં ભારે વરસાદના પગલે વિવિધ વિસ્તારોમાં ફસાયેલા નાગરિકોને પોલીસ, ફાયરબ્રિગેડ અને NDRF... Posted by Gujarat Information on  Tuesday, August 27, 2024

વીર કવિ નર્મદની ૧૯૧મી જન્મજયંતિના પાવન અવસરે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને વીર નર્મદ યુનિવર્સિટીનો ૫૫મો વિશેષ પદવીદાન સમારોહ યોજાયો

Image
                      વીર કવિ નર્મદની ૧૯૧મી જન્મજયંતિના પાવન અવસરે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને વીર નર્મદ યુનિવર્સિટીનો ૫૫મો વિશેષ પદવીદાન સમારોહ યોજાયો ૧૨ વિદ્યાશાખાના ૮૫ અભ્યાસક્રમોના ૩૯,૬૬૬ યુવા છાત્ર-છાત્રાઓને પદવીઓ એનાયત  ભારતીય સંસ્કૃતિમાં જ્ઞાનની પૂજા થાય છે: પ્રેમ, સદ્દભાવ અને કરૂણાનું વાવેતર કરે તે જ્ઞાન  માનવીય અભિગમ સાથે મેળવેલું શિક્ષણ દેશની પ્રગતિનો પાયો  સુશિક્ષિત હોવું પૂરતું નથી, ગુણવાન અને સુસંસ્કૃત હોવું જરૂરી છે                                  :- શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા આધુનિક સમયમાં ક્રિએટીવ અને ક્રિટીકલ થિન્કીંગ સાથેનું અનુભવજન્ય શિક્ષણ મેળવવું અતિ આવશ્યક: પૂર્વ કુલપતિ પ્રો.રમેશચંદ્ર કોઠારી યુવાધનને નવા પડકારો ઝીલવા સજ્જ બની શ્રેષ્ઠ રાજ્ય અને રાષ્ટ્રના નિર્માણમાં નોંધપાત્ર યોગદાન આપવાનો અનુરોધ કરતા કુલપતિ ડો.કે.એન.ચાવડા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ વિદ્યાર્થીની માફક પોલિટિકલ સાયન...

નવ્ય દ્વારકા-ભવ્ય દ્વારકા"

Image
 નવ્ય દ્વારકા-ભવ્ય દ્વારકા" ➡️બેટ દ્વારકા મુખ્ય મંદિરથી લઇને બીચ સુધીનો વિસ્તાર કરોડોના ખર્ચે વિકસાવાશે ➡️ડોલ્ફિન માટે જાણીતો એકમાત્ર બેટ દ્વારકાનો 'નોર્થ-પદમ બીચ' પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે ➡️સુદર્શન સેતુના નિર્માણ ઉપરાંત ભગવાન શ્રી કૃષ્ણની પાવન નગરી બેટ દ્વારકા ખાતે યાત્રાળુઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે, ત્યારે વિકાસને વિસ્તાર આપીને પ્રકૃતિ, સંસ્કૃતિ અને ભક્તિના સંગમ સમા બેટ દ્વારકાને પ્રવાસનનું ઉન્નત કેન્દ્ર બનાવવા ત્રણ તબ્બકા અંતર્ગત વિકાસ પ્રોજેક્ટ હાથ ધરાશે. ➡️પ્રથમ તબ્બકે:- શ્રી દ્વારકાધીશ મંદિર ડેવલપમેન્ટ, સ્ટ્રીટ બ્યુટીફિકેશન, હેરિટેજ સ્ટ્રીટ ડેવલપમેન્ટ, શંખનારાયણ મંદિર, ટુરિસ્ટ વિઝીટર સેન્ટર, હાટ બજાર, હિલ્લોક પાર્ક તથા વીથ વ્યુઇંગ ડેકનું નિર્માણ તથા વિકાસ કરવામાં આવશે. ➡️ બીજા તબ્બકે:- હનુમાન મંદિર, અભય માતા મંદિર, સનસેટ પાર્ક, નેચર અને મરીન ઇન્ટરપ્રેશન સેન્ટર નિર્માણના કામો હાથ ધરાશે. ➡️ત્રીજા તબ્બકે:- સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, કમ્યુનિટી લેક ડેવલોપમેન્ટ, લેક અરાઈવલ પ્લાઝા, શટલ સર્વિસ, ઇવ્હીકલ, ડોલ્ફિન વ્યુઈંગ માટે ફેરી સર્વિસ, ઓડિયો વિયુઝલ...

જામનગર જિલ્લા કાલાવડ તાલુકાનાં શ્રી આણંદપર કુમાર શાળાના શિક્ષિકા બગથરિયા નિતલબેનને પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડ એનાયત.

Image
 જામનગર જિલ્લા કાલાવડ તાલુકાનાં શ્રી આણંદપર કુમાર શાળાના શિક્ષિકા બગથરિયા નિતલબેનને પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડ એનાયત.  " શ્રી આણંદપર કુમાર શાળામાં ધોરણ 6 થી 8 માં સામાજિક વિજ્ઞાન શિક્ષક તરીકે કાર્યરત બગથરિયા નિતલબેનની પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી થયેલ હોય આજ રોજ કાલાવડ તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ ઉજવણીમાં બગથરિયા નિતલબેનનું સન્માન થયેલ હોય શાળાના આચાર્ય શ્રી આડતિયા અનસુયાબેન તેમજ સૌ શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યાં. શ્રી આણંદપર કુમાર શાળા "પ્રતિભાશાળી શિક્ષક સન્માન " શ્રી આણંદપર કુમાર શાળા માં ધોરણ 6 થી 8 માં સામાજિક વિજ્ઞાન શિક્ષક... Posted by  Anandpar Kumarshala  on  Wednesday, August 14, 2024

Jamnagar|Jodiya: જોડીયા આંગણવાડી કેન્દ્રમાં મહિલાઓ માટે “કિચન ગાર્ડન'' તાલીમ સત્રનું આયોજન કરાયું

Image
 Jamnagar|Jodiya: જોડીયા આંગણવાડી કેન્દ્રમાં મહિલાઓ માટે “કિચન ગાર્ડન'' તાલીમ સત્રનું આયોજન કરાયું ગુજકોસ્ટ, ગાંધીનગર પ્રેરિત અને શ્રી એમ.ડી.મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ, ધ્રોલ સંચાલિત શ્રી એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર , ધ્રોલ અને આઈ.સી.ડી.એસ. વિભાગ, જોડીયા દ્વારા લાભાર્થીઓ માટે “કિચન ગાર્ડન'' તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.  મહિલાઓનું સશક્તિકરણ થાય, ગામડાની ગૃહિણીઓ પોતાના શાકભાજી પોતાના જ ફળીયા કે અગાસી પર પ્રાકૃતિક પદ્ધતિથી ઉગાડતા થાય, વધુ શાકભાજીના ઉછેર દ્વારા બજારમાં પોતે શાકભાજી વેચીને આત્મનિર્ભર બને, દેશી ખાતર બનાવતા અને ઉપયોગ કરતા થાય, આંગણવાડી કેન્દ્ર પર આવતા તમામ બાળકો ઓર્ગેનીક શાકભાજીનો ઉપયોગ કરે, તેને આહાર તરીકે લેતા થાય તે ઉદેશથી જોડીયા તાલુકાના આંગણવાડી કાર્યકરો માટે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  લોક વિજ્ઞાન કેન્દ્ર, ધ્રોલના શ્રી ડો.સંજય પંડયાએ શાકભાજીને ઘર આંગણે ઉગાડવાની બોટલ પ્લાન્ટની રીત, નકામા ટાયરમા પ્લાન્ટની રીત, એક જ બોટલમાંથી ત્રણથી વધુ છોડને ઓછા પાણીએ ઉગાડવાની રીત, બોટલ ડ્રિપ ઇરીગેશન રીત, દેશી કોકપીટ ખાતર બનાવવાની રીતનું પ...

જામનગરની ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા “ઓરલ હાઇજિન ડે” ની ઉજવણી કરાઇ

Image
 જામનગરની ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા “ઓરલ હાઇજિન ડે” ની ઉજવણી કરાઇ  કાર્યક્રમ અંતર્ગત ફ્રી ડેન્ટલ કેમ્પ, જન જાગૃતિ સેમિનાર, પત્રિકા તથા ટુથ-બ્રશ અને ટુથ-પેસ્ટનું વિનામુલ્યે વિતરણ કરાયું  ઇન્ડિયન સોસાયટી ઓફ પેરિયોડોન્ટોલોજીના સ્થાપક ડો. જી.બી. શંકવલકરની જન્મજયંતીની યાદમાં ભારતમાં દર વર્ષે ૧ ઓગસ્ટે ઓરલ હાઇજિન ડે ઉજવવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ્ય ઓરલ હાઇજિન (મૌખિક સ્વસ્થ્ય) જાળવવાના મહત્વ અને દાંત સંબંધિત વિવિધ રોગોથી બચવાના ઉપાયો વિશે જાગૃતિ ફેલાવવાનો છે. દરેક વ્યક્તિ માટે મૌખિક સ્વાસ્થ્ય ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે જો તમારું મૌખિક સ્વાસ્થ્ય ખરાબ હોય તો શરીરમાં અન્ય રોગો થવાનું જોખમ ઘણું વધી જાય છે.  જામનગરની ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા ઓરલ હાઇજિન ડે નિમિતે લોકોમાં મૌખિક સ્વાસ્થ્યની જરૂરિયાત વિશે જાગૃતિ ફેલાવવા અર્થે એક અઠવાડીયા સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.  જે અંતર્ગત જી.જી. હોસ્પિટલના મેડિસિન અને ગાયનેક વિભાગની ઓપીડી, સરકારી ફિજીયોથેરાપી હોસ્પિટલની ઓપીડી, સરકારી આયુર્વેદિક હોસ્પિટલની ઓપીડી, મોટી બાણુંગારની હ...